જામનગર: મોહનનગર આવાસ પાસે યુવકનો મૃતદેહ મળ્યો
કોઇ કારણસર મોતની છલાંગ લગાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ
જામનગરના મોહનનગર આવાસ વિસ્તારમાં એક પુરૂષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી, મૃતકની ઓળખ મેળવવા અને કેવી રીતે બનાવ બન્યો એ દીશામાં તપાસની કાર્યવાહી લંબાવવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નજીકમાં જ રહેતો હોય અને મામાના ઘરે આવ્યો હતો અને ત્યાં ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. આ પ્રકારની વિગતો સામે આવતા સીટી-એ પોલીસ દ્વારા વધુ વિગતો મેળવવા પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
જામનગર: મોહનનગર આવાસ પાસે યુવકનો મૃતદેહ મળ્યો
કોઇ કારણસર મોતની છલાંગ લગાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ
જામનગરના મોહનનગર આવાસ વિસ્તારમાં એક પુરૂષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી, મૃતકની ઓળખ મેળવવા અને કેવી રીતે બનાવ બન્યો એ દીશામાં તપાસની કાર્યવાહી લંબાવવામાં આવી હતી.

