Dailyhunt
ઉપલેટાના ગઢાડામાં પાણીનો નળ બંધ કરતા 50 પરિવાર મુશ્કેલીમાં

ઉપલેટાના ગઢાડામાં પાણીનો નળ બંધ કરતા 50 પરિવાર મુશ્કેલીમાં

તાત્કાલીક પાણી શરૂ કરવા માંગ

પલેટા તાલુકાના ગઢાડા સામા કાંઠે રહેતા 40 થી વધુ કુટુંબો અને આજુબાજુના લોકો માટે આજથી 20 વર્ષ પહેલા ભાયાવદર ઉપલેટા રોડ ઉપર એક પાણી નો નળ મૂકવામાં આવેલ તેમાંથી ઉપરોક્ત કુટુંબો તથા આજુબાજુના લોકો તેનો ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી કોઈ કારણસર આ નળ બંધ કરી દેવા હતા ઉપરોક્ત મોટી સંખ્યાના લોકોને પાણી ભરવા માટે દૂર દૂર જવું પડતું હોય ત્યારે વહેલી તકે ઉપરોક્ત પરિવારો ની મુશ્કેલી ને ધ્યાને લઈ તાત્કાલિક ચાલુ કરવાની ગઢાળા ના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે માગણી કરી છે

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: JaiHind Gujarati