
જ્યોતિષ
-
ધાર્મિક કાલે સર્જાશે અદ્ભુત ખગોળીય ઘટના: મંગળ ગ્રહ નીચેથી ચંદ્ર પસાર થશે
આશરે પોણા બે કલાકની ખગોળીય ઘટનાનો વિજ્ઞાન ઉપકરણ, ટેલિસ્કોપથી અદ્ભૂત નજારો જોવા મળશે અવકાશમાં સમયાંતર ે...
-
જ્યોતિષ મંગળનું રાશિ પરિવર્તન, વૃષભથી મિથુન રાશિમાં, જાણો કઈ રાશિ પર શું થશે અસર
મંગળ ગ્રહ વૃષભ રાશિની યાત્રા સમાપ્ત કરીમ્ને 14 એપ્રિલને મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 2 જૂન...
-
જ્યોતિષ જીવનમાં સુખ શાંતિ માટે કરો સિંદૂરનો આ ઉપાય
વાસ્તુ પ્રમાણે સિંદૂરનુ વિશેષ મહત્વ છે. સિંદૂર દરેક સુહાગન મહિલાના શ્રૃંગારનો મુખ્ય ભાગ છે. સુહાગન મહિલાને તેના સેંથામાં...
-
ટ્રેન્ડ રાશિફળ: માતાજીના નોરતાનો ચોથો દિવસ આપના માટે કેવો રહેશે?
અમદાવાદ: આજે ગુરૂવારનો શુભ દિવસ છે. દેશમાં ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે.આજે ત્રીજુ નોરતું છે. જે 9 દિવસ ચાલશે, જે...
-
પંચાગ પંચાંગ 16/04/2021
પંચાંગ 16/04/2021
-
જ્યોતિષ આજનુ રાશિફળ - (16/04/2021) - આજે આ 5 રાશિના જાતકોને ખુશીના સમાચાર મળશે
મેષ (અ,લ,ઈ) : આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં...
-
જ્યોતિષ 16 એપ્રિલનું રાશિફળ
-કંદર્પભાઈ ત્રિવેદી મેષ (અ, લ, ઈ)| શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. ભાગ્યોદયની તક મળી શકે છે. સામાજિક જવાબદારી વધતી જોવા મળે. વૃષભ (બ,...
-
હોમ વૃષભ
આજે આપના ઘરે શાંતિ રહેશે. આપે ઘરેલુ જીંદગીને સુધારવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. આજે આપે પોતાના પ્રયાસોનું ફળ મળશે જેથી આપની જીંદગીજ બદલાઈ જશે. હવે આપ અને આપના પરિવારના...
-
હોમ મિથુન
આજે આપનું મન કોઈ તીર્થ યાત્રા પર જવાનું થઈ રહ્યું છે. આપનું વલણ અધ્યાત્મની તરફ રહેશે. આપ પોતાના જીવનમાં ધર્મના મલવને પણ જાણવા ચાહશો. આ રાહ પર ચાલવાથી આપને ખુશી અને...
-
હોમ કર્ક
આજે આપ જ્ઞાનની તરફ પોતાને આકર્ષિત કર શકશો. અને સારા વિષયની તરફ આપની રૂચિ વધશે. આપી રીતે જુદા જુદા વિષયો પર આપનું જ્ઞાન વધવાથી આપને સાથ થશે.

Loading...