કોરોનાના કાળમાં રાજ્યમાં જાહેરમાં ગરબા પર સરકારી દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા શહેરની અનેક ગૃહિણીઓએ તેમના ઘરમાં જ ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરી હતી.