Dailyhunt
રાજ્યમાં  છેલ્લા  ૨૪ કલાકમાં કોરોનાના  નવા ૨૩ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૩ કેસ નોંધાયા

Mantavya News 4 years ago

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ સામાન્ય છે કોરોનાના નવા કેસમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ,એકદરે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના નવા 23 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ અકુંશમાં હોવાથી જનજીવન રાબેતા મુજબ બન્યું છે ,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા સક્રમણનાકેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે .


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

જેમાં આજે 30 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કુલ કોરોના કેસની સંખ્યા 8,26,017 છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત થયું નથી.આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની છે. રાજ્યમાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે .કોરોનાને હરાવીને દર્દીઓ સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે. અને કોરોનાથી સાજા થયેલા કુલ 8,16,232 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હજુ પણ કોરોનાના 184 કેસ એક્ટિવ છે.

ગુજરાત સરકાર કોરોનાને લઇને એક્શન મુડમાં છે. હાલ સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. રાજ્યમાં અનેક સ્થળો પર વેક્સિનેશન સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યા છે.અમદાવાદના હોટલ અને રેસ્ટોરેન્ટમાં પણ વેક્સિનના ડોઝ લીધા નહીં હોય તો પ્રેવશ આપવામાં આવતો નહીં. એ દિવસ દૂર નથી જ્યારે સંપુર્ણ દેશમાં રસીકરણ પુર્ણ થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mantavya News Gujarati