Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રોહિત શર્માને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

રોહિત શર્માને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને 23 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિતને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સિદ્ધિઓ માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2024નું વર્ષ રોહિતના કરિયર માટે મહત્વપૂર્ણ રહ્યું. આ વર્ષે, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઇન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Rakhewal