Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટ : ગણપતિ મહોત્સવ માટે 10 હજાર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ

રાજકોટ : ગણપતિ મહોત્સવ માટે 10 હજાર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ

#video રાજકોટ : ગણપતિ મહોત્સવ માટે 10 હજાર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ

રાજકોટ મનપા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં સંયુક્ત ઉપક્રમે ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ : ગણપતિ મહોત્સવને લઈ સંપૂર્ણ માટીની ગણેશજીની મૂર્તિનું કરાશે વિતરણ : ટોકન દરે માત્ર ₹500માં મળશે 1 ફૂટની ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ : QR કોડ સ્કેન કરી સામાન્ય વિગતો ભરી નોંધણી કરાવી શકાશે : આયોજન હેઠળ અંદાજે 10,000 માટીની ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિતરણ : પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે માટીની મૂર્તિ અપનાવવા અપીલ : રાજકોટમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ શરૂ થઈ #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar