(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. 5
ઉપલેટામાં વર્ષોથી દર શ્રાવણ મહિને શિવજીને પ્રિય બીલીપત્ર ઘેર ઘેર પહોંચાડવાની રાજુભાઈ શુકલ નિસ્વાર્થ સેવા કરે છે હાલમાં તબિયત અનુકૂળ ન હોય તેથી જે શિવ ભક્તોને સેવા પુજા માટે બિલીપત્ર જોઈતા હોય તેઓએ દરબારગઢ ચોક સોલંકી શેરીના તેમના નિવાસ્થાનેથી મેળવી લેવા જણાવ્યું છે.

