Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ભૂલથી એસિડ પીનારી બાબરકોટ ગામની પરિણીતાનું સારવારમાં મોત

ભૂલથી એસિડ પીનારી બાબરકોટ ગામની પરિણીતાનું સારવારમાં મોત

Sanjog News 2 weeks ago

ભૂલથી એસિડ પીનારી બાબરકોટ ગામની પરિણીતાનું સારવારમાં મોત થયું હતું. બનાવ અંગે વડેરા ગામે રહેતા જીવાભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, દયાબેન ભરતભાઈ મકવાણા (ઉ.વ.૨૨)એ પોતાના સાસરીયામાં ઘરકામ કરતી વખતે ઉતાવળમાં ભૂલથી શરબતના બદલે પાણીયારે રાખેલી એસિડની બોટલમાંથી એસિડ પી લેતા લાંબી સારવાર બાદ મોત થયું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanjog News