
PM Modi:એક સમયે મોદીના સૌથી પ્રખર સમર્થકોમાંના એક મધુ કિશ્વરે મોદીના અસલી રાઝ ખોલવાનું શરૂ કર્યું છે મધુ પૂર્ણિમા કિશ્વરે કહ્યું કે જ્યારે ગુજરાતમાં મોદીએ જે જે મોટી મોટી વાતો કરી હતી તે જગ્યાએ રૂબરૂ મુલાકાત લેતા જે કહ્યું હતું તેવું કંઈજ જોવા મળ્યું ન હતું એ સિવાય જ્યારે તેઓ મોદીના વતન વડનગર ગયા ત્યાં પણ મોદીની વાતો વિપરીત માહોલ જોવા મળ્યો ત્યારે તેમને લાગ્યું કે મોદીની ઘણી વાતો ગપગોળા જેવી હતી તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.
