Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સેવા સંકલ્પ અભિયાનને ધરાતલ પર ઉતારવા ભાજપની કાર્યશાળા

સેવા સંકલ્પ અભિયાનને ધરાતલ પર ઉતારવા ભાજપની કાર્યશાળા

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની વહીવટી સેવાના 25 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે, તે નિમિત્તે ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદના આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલમાં શહેર ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં આગામી એક મહિના સુધી ચાલનારા સેવા કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું.

જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay